• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

વર્ષી - આ શ્રાદ્ધ કોઈ પણ જીવાત્મા દેવ લોક પામ્યા પછી ૧ વર્ષ પછી એમની પાછડ થતી ક્રિયા ને વર્ષી શ્રાદ્ધ કહે છે ( આ શ્રાદ્ધ મા પિંડદાન કરવું પડે છે )
જ્યારે ગુરુ અને રાહુ અથવા ગુરુ અને કેતુ કોઈની કુંડળીમાં સાથે હોય છે, ત્યારે ચાંડાલ યોગ બને છે.
નવચંડી દુર્ગા સ્પતસતી (ચંડી પાઠ ) ૧૦ પાઠ કરી ને ૧ પાઠ નો હવન કરવામાં આવે છે .

Photo Gallery

MAHADEV POOJAN

SANT MAHATMA AASHIRWAD

CHANDOD

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

કાલસર્પ દોષ
કોઈ પણ વ્યક્તિ ની કુંડળી જોય ને જે ગ્રહો ની યુતિ હોય અને તે ગ્રહો નો પૂજા કરવામાં આવે તેને જન્માક્ષર કર્મ પૂજા કહે છે તે નીચે મુજબ છે .
એકાદશા શ્રાદ્ધ
એકાદશા – (અગિયારમું) અગીયારમા ના શ્રાદ્ધ ને દેવ સોડશી શ્રાદ્ધ કહે વામાં આવે છે અકોદીષ્ટ શ્રાદ્ધ ઍટલે એક ને ઉદેશી થતું પિંડદાન આ શ્રાદ્ધ મા કુલ ૧૬પિંડ દેવ ના અને ૧મોટો આદ્ય પિંડ અને ૧૫/૧૬ અને બીજા માસિક પિંડદાન નું આ શ્રાદ્ધ છે અધિક માસ આવે તો માસિક ના ૧૬ પિંડ મૂકવા પડે છે .